Blogspot - paryank2010.blogspot.com - રચના ...

Latest News:

" અમીટ પ્રેમના સંભારણા ...." 7 Jul 2010 | 12:24 am

વરસાદના મોસમ માં.. જયારે ધીમો ધીમો વરસાદ વરસતો હોય. મન અને શરીરને તરબતર કરીને નવા નવા સ્વપ્ન જગાવતો હોય. સાથે પ્રિય પાત્રનો સાથ હોય... ધીમે ધીમે હાથમાં હાથ રાખીને વરસતા વરસાદનો આનંદ લેતા લેતા કદમ સાથે...

પહેલા વરસાદના વધામણા ...... 9 Jun 2010 | 03:50 am

સૌ મિત્રો ને  આ મોસમના .. પ્રથમ વરસાદના વધામણા.. આપને થતું હશે કે પ્રથમ વરસાદના વધામણા . આટલી વાર પછી?? પરંતુ ખરેખર .. અહીં ઉમરેઠમાં અને આણંદ માં આ મોસમનો પ્રથમ વરસાદ કે જે તમને ભીનાશથી તરબતર કરીદે.....

"ઘડીક વિસામો આપતું . ઉર.." 30 May 2010 | 04:39 am

" આંખ મળે ત્યાં ઉજાસ છવાય છે.. પાંખ ખોલે છે સ્વપ્ન  અને  પ્યાસ .. ઉભરાય છે.. કદીક તરસ્યા  રાખ્યા કોઈએ.. પરંતુ હવે તો એવી  કડવી યાદ વિસરાય છે.. અન્યાય કરી દુભાવી ન બેસું આ નવા સબંધોને .. . . ...

પાંચ સુત્રી ગીતા.... 10 May 2010 | 08:28 pm

તકરાર-કંકાસ ન કરશો. ૧.ઘરમાં ભોજન સમયે, ૨. પૂજાપાઠ સમયે ૩. ઘરેથી બહાર જાવ ત્યારે , ૪.ઘરમાં પ્રવેશ કરો ત્યારે અને ૫.સૂતી વખતે તકરાર ન કરવી. આ પાંચ સૂત્રી ગીતા છે. પાંચ સંકલ્પ કરો. જેમાં પ્રથમ.....

પ્રભુના અદભૂત દર્શન નો લાભ.. .. અધિક માસ માં... 27 Apr 2010 | 06:36 am

આમ તો બ્લોગ એટલે પોતાના અંગત અનુભવો વ્યક્ત કરવાનું માધ્યમ છે. અને તેના માટે જ આ બ્લોગ "રચના" ઉપર ઘણી વખત મારા અંગત અનુભવોનૂ વર્ણન કરતો હોઉં છું .. આજની આ પોસ્ટ લખવાનું એક કારણ એ પણ છે કે . જે પ્રભુના ...

શું પસંદ કરશો? . તમારો પોતાનો "બ્લોગ" કે "વેબસાઈટ"..? 15 Apr 2010 | 06:46 am

છેલ્લા ઘણા સમયથી મારા બ્લોગ "પ્રાર્થના" પર મેં પોસ્ટ મૂકી નથી. અને ઈચ્છા હતી કે આ પોસ્ટ "પ્રાર્થના"  બ્લોગ પર મૂકું. પરંતુ પછી તેના વિષય વિષે વિચાર કર્યા પછી આ પોસ્ટ મને "રચના" . એટલે કે આ બ્લોગ માટે ...

વેદો ની દ્રષ્ટીએ... 5 Apr 2010 | 07:02 pm

દિવ્ય ભાસ્કર પેપર માં ૫ મી એપ્રિલ ૨૦૧૦ ની પુરતી ધર્મ દર્શન માં સુંદર લેખ છે. જેમાં વેદ અને જીવન કોલમમાં જ્ઞાનેશ્વરાચાર્ય ( દર્શનાચાર્ય) નામના લેખક ખુબ રસપ્રદ રીતે વેદમાં લખાયેલી વાતોનો ઉલ્લેખ કરે છે. ...

"પ્રભુ સમક્ષ કરેલ દીવો" 5 Apr 2010 | 05:48 pm

જોગાનું જોગ આજ રોજ મને મારા મિત્ર મળી ગયા જેમની વાતે મને આ પોસ્ટ લખવાની પ્રેરણા આપી. અને જેમાં વિજ્ઞાનના ત્રાજવે તોળેલી ધાર્મિક વાત (અથવા માન્યતા ) છે. વાત એવી હતી કે એ ભાઈને થોડો છાંટોપાણી કરવાની આ...

તાર્કિક રીતે કે સાત્વિક રીતે......... પણ અમે ઉમરેઠ આવી ગયા........ 21 Feb 2010 | 06:34 am

વાત મારા વિવાહ થયા તે સમયની છે.. પરંતુ જયારે તમારી પાસે પ્રભુના પરચાની વાતો થઇ હોય ત્યારે આ વાતનો ઉલ્લેખ ના કરુ તો તે વાત અધૂરી રહે. અને આ એટલા માટે જાણવું છું કે આ મારો પોતાનો અનુભવ છે. જેને તાર્કિક ...

આ શું છે??? આસ્થા કે અંધશ્રદ્ધા?? 18 Feb 2010 | 07:29 am

"यूँ तो ये श्रद्धा और अंधश्रद्धा का बरसता हुआ गाज है ... और कुछ नहीं ये अपनी आस्था का कोई अंदाज़ है... वक्त ही होता है जो. खिंच के ले जाता है.. इसलिए  जहाँ  कल आप थे . वही पर हम आज है " દુનિય...

Recently parsed news:

Recent searches: