Wordpress - nabhakashdeep.wordpress.com - આકાશદીપ

Latest News:

સલુણો શ્રીનાથ….રમેશ પટેલ(આકાશદીપ) 27 Aug 2013 | 01:00 pm

શ્રાવણ વદ આઠમ એટલે યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણની પ્રાગટ્ય તિથિ. બાળલીલાઓથી ભક્તજનોને સ્નેહથી ભીંજવનાર એ લાલાની જન્માષ્ટમી એટલે પાવનતામાં ભીંજાવાનો ઉત્સવ પ્રસાદ.પંચાજીરી અને તુલસી પત્ર સાથે તેનામાં ખોવાઈ ...

શ્રાવણનો સત્સંગ…..શુધ્ધાત્મા…સંકલન….રમેશ પટેલ(આકાશદીપ)… 24 Aug 2013 | 01:00 pm

શ્રાવણનો સત્સંગ…..શુધ્ધાત્મા..ખૂબ જ ઊંચી દાદાઈ  જ્ઞાનવાણી…જાણી ..અવલંબન તૂટ્યા તો… ‘શિવોહં’ (Thanks to webjagat for this picture) પ્રશ્ન….આત્મા એના મૂળ સ્વભાવમાં તો શુધ્ધાત્મા છે તો એને બધા કષાયો .....

હું ને તું જ થઈ ગયા સસ્તા.…રમેશ પટેલ(આકાશદીપ) 22 Aug 2013 | 11:03 am

મોંઘવારીના દૈત્યને નાથવો હવે અઘરો થતો જાય છે. ભારતની આર્થિક તાકાતની વાહવાહની વાતો પોકળ બની, રૂપિયો ડોલર સામે નીચે ગગડતો જાય છે. ભારતની દરિદ્રતા ચરમ સીમાએ પહોંચશે, કારણ કે પેટ્રોલ કે ડીઝલનો ભાવ વ...

રાખડી અમર સ્નેહનું સંધાન … રમેશ પટેલ(આકાશદીપ) 20 Aug 2013 | 08:47 am

શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનું પાવન પર્વ. માત લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાબાંધી, ભાઈ કહી ને સ્નેહ બંધને બાંધ્યા, ભાઈએ વચ...

પંદર ઑગષ્ટ પર્વ પાવન….રમેશ પટેલ(આકાશદીપ) 15 Aug 2013 | 06:28 am

આઝાદી સંગ્રામનો પાયો નંખાયો…૧૮૫૭ના વિપ્લવથી. દેશમાં જહાલ અને મવાલ એવા બે પંથે મા ભારતીના લાલો , માતૃભૂમિની આઝાદી માટે ન્યોછાવર થવા હાલી નીકળ્યા. મહાત્મા ગાંધી ૧૯૧૬માં આફ્રિકાથી ભારત આવ્યા ને અંગ્રે.....

વાન એલન બેલ્ટ…પૃથ્વીની ફરતે ફરતું પ્લાઝમા વાવાઝોડું…રમેશ પટેલ(આકાશદીપ) 13 Aug 2013 | 01:00 pm

આ યુગનું અવનવું… વાન એલન બેલ્ટ…પૃથ્વીની ફરતે ફરતું પ્લાઝમા વાવાઝોડું…રમેશ પટેલ(આકાશદીપ) Model of Van Allen Radiation Belts, Credit: NASA (Thanks to webjagat for this pictures) સાયન્સ મેગેઝીન અને ગ...

‘ જય જવાન જય કિશાન’…..રમેશ પટેલ(આકાશદીપ) 11 Aug 2013 | 06:17 am

આતંકના વિષિલા વ્યવહારને પોષી, આશરો આપી, વિશ્વશાંતિને ડહોળી ,  અમુક પરિબળો ગર્જી રહ્યા છે, તે કોઈ છમકલાં નથી , પણ ખતરો જ છે. ભારતની પ્રજાએ અને નેતાગિરીએ સંકુચિતતા  છોડી , રાષ્ટિય હિતથી દૂરોગામી પ્રક્ષે...

શ્રી રામેશ્વરભગવાન… સંકલન- રમેશ પટેલ(આકાશદીપ) 7 Aug 2013 | 10:56 am

શ્રાવણ માસનો મંગલારંભ એટલે હરહર ગંગે…મહાદેવની આરાધનાનું પર્વ. ધાર્મિક ભાવનાના રંગમાં, ઉમંગમાં મન તન્મય થઈ જાય. બીલીપત્ર લઈ ભક્તો ..ૐ નમઃ શિવાય’ ના મંત્રથી શિવાલય ને આજે ગુંજતું કરી દેશે.  . આવો આજ...

વરસ્યા વરસાદ આજ આભથી….રમેશ પટેલ(આકાશદીપ) 4 Aug 2013 | 07:28 am

વરસ્યા વરસાદ આજ આભથી….રમેશ પટેલ(આકાશદીપ) સ્મૃતિ કથા (Thanks to web jagat for this picture) ભાઈ ! આ ઉકળાટથી તો તોબાહ. લૂ વાળા વાયરાને પરસેવે રેબઝેબ સૌ કોઈની મીટ મંડાય આભલે. હવાના મીજા...

વાત છે વિશ્વાસની…..રમેશ પટેલ(આકાશદીપ) 3 Aug 2013 | 01:00 pm

  વિશ્વાસ એ જગતનું ચાલકબળ છે. આ બ્રહ્માંડમાં અનેક મહાશક્તિઓ યુગોયુગોથી અન્યોન્યરીતે પૂરક થઈ, નિયંતા થઈ રમી રહી છે. એકાદ દિવસ જ સૂરજનું ઉગવું આથમવું શંકાસ્પદ બને તો , અનર્થ થઈ જાય. એકબીજાના વિશ્વાસથી સ...

Related Keywords:

ઝૂલો, સંબંધ, dil puchhe chhe maru, દિલ પૂંછે છે, સરિ, "મળ્યો છે નાબુદા એના"

Recently parsed news:

Recent searches: